
સામાજિક સમરસતા અને સંગઠન શક્તિ દ્વારા જ રાષ્ટ્ર પર આવતા પડકારોનો સામનો કરી શકાય છે. – શ્રી ભાવેશભાઈ ત્રિપાઠીસોજિત્રા મુકામે ફુનીબા પુસ્તકાલય હોલ ખાતે તા. ૦૮/૦૨/૨૦૨૬, રવિવારના રોજ સમસ્ત હિન્દુ સમાજ, સોજિત્રા મંડળ દ્વારા વિશાળ ‘વિરાટ હિન્દુ સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ હિન્દુ સંમેલન’માં ઉદબોધન કરતાં મુખ્ય વક્તા શ્રી શુદ્ધ ચરિત્રદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુ જાગરણની દિશામાં નવી ઊર્જા અને નવી ચેતનાનો સંચાર કરવો એ સમયની માંગ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખીને જ આપણે એક…






