ભારતી આશ્રમ જુનાગઢ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

ભારતી આશ્રમ દ્વારા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ઘણી પ્રશંસનીય પ્રવૃતિઓ થાય છે.તેમ ચાલુ વર્ષે આ આશ્રમ દ્વારા વિવિધ જિલ્લાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં* *આવ્યા.તા.13.2.2026ને શનિવારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ કાર્યક્રમ વિશાળ મેદની અને રાજકીય ધાર્મિક મહાનુભવોની હાજરીમાં યોજવામાં…








