GANESH RAWAT

GANESH RAWAT

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 10 ઘાયલ

ચોટીલાના સાંગાણી ગામ પાસે ડામરના ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે સર્જાયો અકસ્માત અથડામણ બાદ આગ લાગતા દુર્ઘટના સર્જાઈ; ઇજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા

રિપોર્ટર અજય રબારી

અમદાવાદ: નરોડા પોલીસે ફેક્ટરી ચોરીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં મોટી ચોરીના કેસમાં નરોડા પોલીસે ઝડપી કામગીરી કરતાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 3,13,10,000 જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસ…

શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ૨૮, તાલુકાના પંચાયતની ૧૨૮, ​૦૪ નગરપાલિકાની ૧૨૮ બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે દરેક મતદારે પોતાનું ફોટોવાળું માન્ય ઓળખપત્ર ફરજિયાત સાથે રાખવા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અપીલમતદાન મથકો પર ગરમીને ધ્યાનમાં રાખતાં છાંયડો, ઓ.આર.એસ. પાણી, પ્રાથમિક સારવાર સહિતની…

ધોળકા તાલુકાના ડડુસર ગામની પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકોએ સારસ પક્ષી બચાવો અભિયાન

અભિયાન અંતર્ગત સાથે રહીને બદલાઈ રહેલા સમયમાં ધરતી માતાના ખોળે જીવતાં બધાં જીવો આજે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.દિન પ્રતિ વૃક્ષ કપાતા રહે છે.ખૂબ જ ગરમી પડી રહી છે.બધા જ ધરતી ઉપર જીવતા જીવ સૃષ્ટિ ના જીવનમાં ખૂબ…

અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને ઉમેદવારોની યાદી નીચે મુજબ છે

મુખ્ય હોદ્દેદારોનટુભા વાઘેલા પૂર્વ સદસ્ય, અમદાવાદ જિલ્લા પંચાયત (કોંગ્રેસ)પંકજસિંહ વાઘેલા મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસઅમરસિંહજી સોલંકી પૂર્વ પ્રમુખ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોસીટ નંબર સીટનું નામ ઉમેદવારનું નામ ૨૩ મોરૈયા વિજયભાઈ મેરૂભાઈ પરમાર (૪) સીટ ઉમેદવાર ચાંગોદરયોગેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ…

ઝાલોદ વન વિભાગમાં વિદાય-સ્વાગતનો ભવ્ય સમારોહ યોજાયો

સૌમ્ય સ્વભાવના RFO ભાવેશ સિંધવની પાટણ બદલી થતાં કાર્યક્રમ રાખવામાં આવ્યો ,નવા RFO વિજય પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું ઝાલોદ: ઝાલોદ વન વિભાગની કચેરીના પટાંગણમાં બુધવારના રોજ એક ગરિમાપૂર્ણ વિદાય અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલોદ નોર્મલ રેન્જમાં છેલ્લા…

विश्व सनातन संघ की ऑनलाइन बैठक में बड़ा निर्णय, लक्ष्मण दास जी महाराज बने राष्ट्रीय संरक्षक

राष्ट्रीय कोर कमेटी की सहमति से अहमदाबाद से हुई महत्वपूर्ण घोषणा जयपुर। विश्व सनातन संघ के गुजरात प्रदेश अध्यक्ष राजेश गिरीश के अनुरोध पर संगठन की एक महत्वपूर्ण ऑनलाइन बैठक आयोजित की गई। फोन के माध्यम से हुई इस बैठक…