
સમસ્ત હિન્દુ સમાજ સુખસર પ્રખંડ દ્વારા શ્રી પૂજ્ય ગુરુદેવ
સમસ્ત હિન્દુ સમાજ સુખસર પ્રખંડ દ્વારા શ્રી પૂજ્ય ગુરુદેવ સંત શિરોમણી શ્રી રોહિદાસજી મહરાજની 649મી જન્મ જયંતિ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તેમજ સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું દયાળુ હનુમાનજી મંદિર સુખસર રિપોટર મિલન પ્રજાપતિ






