Category Uncategorized

થોળ પક્ષી અભ્યારણમાં પક્ષી ગણતરી નો સર્વે હાથ ધરાશે( થોળ પક્ષી અભયારણ્ય બે દિવસ બંધ રહેશે

તારીખ 31/1/ 26 શનિવાર તારીખ 1/ 2/2026 રવિવાર એમ બે દિવસ મુલાકાતિઓ માટે પ્રવેશ બંધ કરાશે .કડી તાલુકાના થોળ ગામે આવેલ પક્ષી અભ્યારણના આગામી તારીખ 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના રોજ દેશી અને વિદેશી પક્ષીઓનો તંત્ર દ્વારા પક્ષીઓની ગણતરી હાથ…

નારોલી આજાવાડા કેનાલમાં લાશ મળી, વિસ્તારમાં ચકચા

નારોલી ગામ પાસે આવેલી આજવાડા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ કેનાલમાં લાશ તરતી જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને લાશને બહાર કાઢી પંચનામાની કાર્યવાહી…

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન, વંડા બસ સ્ટેશન પાસે માનસિક અસ્વસ્થ મહિલા મળી

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન, વંડા બસ સ્ટેશન પાસે માનસિક અસ્વસ્થ મહિલા મળી આવતા વંડા પોલીસ દ્રારા, યોગ્ય તપાસ કરી તેમના પરીવારજનોનો સંપર્ક કરી પરીવાર સાથે સુખદ મિલન કરાવતી વંડા પોલીસ રિપોર્ટર સંજય ઠાકોર

12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિન ના ભાગ રૂપે શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત તમામ શાળા માં પતંગ મહોત્સવ ની ભવ્ય ઉજવણી

12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિન ના ભાગ રૂપે શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત તમામ શાળા માં પતંગ મહોત્સવ ની ભવ્ય ઉજવણી શ્રી વિદ્યા પ્રચાર મંડળ , ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા અને અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે…

ઉતરાયણ પર્વને અનુલક્ષીને સંજેલી પોલીસ મથકે પીઆઇ એ પતંગ ના વેપારીઓ સાથે બેઠક યોજી

આજે તારીખ 10 જાન્યુઆરી 2026 ના રોજ સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે સંજેલી પોલીસ મથકે પી.આઈ જી બી પરમારે ઉતરાયણ પર્વને અનુલક્ષીને સંજેલી નગરના પતંગના વેપારીઓ સાથે બેઠક યોજી હતીઆ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચાણ અંગે…

તારીખ : ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારે કલોલ તાલુકાના વાસંજડા (ક) ગામે કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર

તારીખ : ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારે કલોલ તાલુકાના વાસંજડા (ક) ગામે કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર (બકાજી) ના વરદહસ્તે ₹4.43 કરોડના માતબર ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ભૂમિપૂજન, લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમાણપત્રનો વિતરણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્યશ્રીએ ગામના સર્વાંગી…

ધોળકા શહેરમાં ગોવાળિયા વાસ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું . આ સંમેલનની શરૂઆત મારુતિ હવન થી કરવામાં આવી

ધોળકા શહેરમાં ગોવાળિયા વાસ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું . આ સંમેલનની શરૂઆત મારુતિ હવન થી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગોવાળિયા વાસ વસ્તી ના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ સંમેલનમાં પરમ પૂજ્ય શંકર ગીરીબાપુ રામદેવપીર…

રવિવારના રોજ ધોળકા નગર ગોવાળીયા વાસ વસ્તી દ્વારા હિન્દુ સંમેલન કુમાર શાળા નંબર – ૦૨ ની બાજુ માં આવેલ મેદાન માં યોજાઈ

રવિવારના રોજ ધોળકા નગર ગોવાળીયા વાસ વસ્તી દ્વારા હિન્દુ સંમેલન કુમાર શાળા નંબર – ૦૨ ની બાજુ માં આવેલ મેદાન માં યોજાઈ ગયું સાંજના ૩:૩૦ થી પ:૦૦ સુઘી હોમાત્ક યજ્ઞ કરવામાં આવેલ તેમા સમિતિ સભ્યો દ્વારા પુજન અર્ચન કરી હોમ…