Category Uncategorized

ઝાલોદ વન વિભાગમાં વિદાય-સ્વાગતનો ભવ્ય સમારોહ યોજાયો

સૌમ્ય સ્વભાવના RFO ભાવેશ સિંધવની પાટણ બદલી થતાં કાર્યક્રમ રાખવામાં આવ્યો ,નવા RFO વિજય પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું ઝાલોદ: ઝાલોદ વન વિભાગની કચેરીના પટાંગણમાં બુધવારના રોજ એક ગરિમાપૂર્ણ વિદાય અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલોદ નોર્મલ રેન્જમાં છેલ્લા…

विश्व सनातन संघ की ऑनलाइन बैठक में बड़ा निर्णय, लक्ष्मण दास जी महाराज बने राष्ट्रीय संरक्षक

राष्ट्रीय कोर कमेटी की सहमति से अहमदाबाद से हुई महत्वपूर्ण घोषणा जयपुर। विश्व सनातन संघ के गुजरात प्रदेश अध्यक्ष राजेश गिरीश के अनुरोध पर संगठन की एक महत्वपूर्ण ऑनलाइन बैठक आयोजित की गई। फोन के माध्यम से हुई इस बैठक…

સુરત ચાર વર્ષની બાળાનું અપહરણ કરનાર નરાધમને સુરત પોલીસે 84 કલાકમાં અમદાવાદથી ઝડપી પાડ્યો

સુરત અમરોલીમાંથી ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ 84 કલાકના ઓપરેશન મુસ્કાનમાં 110 પોલીસકર્મીઓની ટીમે ત્રણ બાળકોને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા છે. આ મામલે પોલીસે પપ્પુ સિનિયા ખડીયાની ધરપકડ કરી છે. આ ઘટનાની શરૂઆત તા. 2 એપ્રિલ ૨૦૨૬ના રોજ બની હતી, જ્યારે…

જૂનાગઢ SOG એ પ્રતિબંધિત કફ સિરપના જથ્થા સાથે એક ઝડપી પાડ્યો

જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર સામે લાલ આંખ કરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે ‘રેક્સક્રોન-ટી’ (REXCRON-T) કફ સિરપના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર વિવેક મહેતા જૂનાગઢ

ઝાલોદમાં ચૂંટણી ફોર્મ વિતરણ શરૂ.પ્રથમ દિવસે ભારે ભીડ: તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 73, જિલ્લાની 3 બેઠકો માટે 17 ફોર્મ ઉપડ્યા

સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં આ વખતે ત્રી ફાખીયો જંગ જણાઈ આવે છે જેમાં બીજેપી.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રી પાખીયો જંગ જોવા મળશે બ્યુરો રિપોર્ટ રાજેન્દ્ર કુમાર મકવાણા

ધોળકા નગરમાં મારુતિ નગર નું હિન્દુ સંમેલન યોજાયું : પંચ પરિવર્તન વિશે થઈ

આજ રોજ ધોળકા નગર ના મારુતિ નગર વસ્તી નું હિન્દુ સંમેલન યોજાયું. જેમાં વિસ્તાર ના સામાજિક આગેવાન ની હાજરી રહી. મુજપુર ગામના રામદેવ મંદિર ના મહંત શ્રી પુનિત બાપુ ના આશીર્વચન મળ્યા. બાપુ દ્વારા હિન્દુ સમાજ ને સંગઠિત થવાનું આહ્વાન…

જૂનાગઢ ગિરનાર દરવાજા પાશે વીજ પોલ ધરા સઈ થયો

જૂનાગઢના હૃદયસમા ગણાતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ફાયર સ્ટેશનથી ગિરનાર દરવાજા વચ્ચેના માર્ગ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા સ્ટ્રીટ લાઈટનો લોખંડી પોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. સદનસીબે…

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર મુકામે માં ખોડીયાર માતાજી ના મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જેમાં ડુંગર સરપંચ સહિત 43 સલરા જિલ્લા પંચાયત ના સભ્ય ટીનભાઈ ઉર્ફે મુકેશભાઈ તેમજ ડુંગર ગામની ધર્મ પ્રેમી જનતા અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને માં ખોડીયાર માતાજી નું મંદિર નું ખાતમુરત કર્યું હતું અને ડુંગર ખજુરિયા ફળિયા…