માનનીય વડાપ્રધાન શ્રી narendramodi ગુજરાતની મુલાકાતે

પધાર્યા તે અવસરે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર અજિત પટેલ

પધાર્યા તે અવસરે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર અજિત પટેલ

પરંપરાગત વારસા અને અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીના અદભૂત સમન્વય સાથે તૈયાર થયેલું આ સંગ્રહાલય મુલાકાતીઓ, વિદ્વાનો અને સંશોધકોને ભારતના ભવ્ય ભૂતકાળથી ગૌરવભેર અવગત કરાવશે. રિપોર્ટર અજય રબારી

તા.30/03/2026 ના રોજ દાહોદ જિલ્લાના એસ.પી.શ્રી જાડેજા સાહેબની સુખસર ખાતે આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અનુલક્ષીને મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ઝાલોદ ડિ.વાય એસ.પી પટેલ સાહેબ.સી.પી. આઇ રાઠવા સાહેબ અને સુખસર પી. આઇ શ્રી વરું સાહેબ પી.એસ. આઈ. દામાં અને…

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતગર્ત નૂતન પ્રાથમિક શાળાના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી તથા પોલીસ સ્ટેશનની કામગીરી, હથિયારો વિશે માહીતી તથા સાયબર અવેરનેસ લગત માર્ગદર્શન આપવામાં આવે રિપોર્ટર અજય રબારી

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાય વિચારો સાંભળ્યા બાદ કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યા અને સહિયારા પરિવારની જેમ સાથે બેસીને ટિફિનનું ભોજન લીધું હતુંજેમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી રમેશભાઈ કટારા સાહેબ બીજેપી સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં તાલુકા તેમજ જિલ્લા…

ર્ષમાં બે-બે વાર નવરાત્રી ની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. માતાજીને નિત નવો શણગાર અને ફૂલહાર થી સુશોભન કરવામાં આવે છે. ચૈત્ર સુદ દુર્ગાષ્ટમીના દિવસે સાંજે સંધ્યા આરતી ટાઈમે પલ્લી ભરવામાં આવે છે અને રાત્રે વિશેષ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં…

દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આમઆદમી પાર્ટીની સભા યોજાય હતી જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલ . પંજાબના હાલના મુખ્યમંત્રી ભગવત માન પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવી.ચૈતર વસાવા.નરેશભાઈ બારીયા .રાકેશભાઈબારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આજુબાજુના તાલુકા જિલ્લા માંથી 2 લાખ જેટલા ભાઈઓ બહેનો આ…

જેમાં કણૉવતી મહાનગર ના sc morcha ના મહામંત્રી શ્રી બ્રિજેશભાઈ સાથે મહામંત્રી શ્રી જયેશભાઈ પરમાર તેમજ વોડૅ મોરચાના પ્રમુખ શ્રી ચીમનલાલ સોલંકી સાથે મહામંત્રી શ્રી સંતોષભાઈ કટારીયા. હિંમત ભાઈ ખીમસુરીયા તેમજ વોડૅ મોચૉના તમામ હોદેદારો સાથે મળીને બેઠકનું આયોજન કરવામાં…

આજ રોજ કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં માં સધી મેલડી માં રમેલ આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માં લોકો એ માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગાભુભુવાજી એ ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ ને પાધડી…

ભાજપના આગેવાનો અને આમ આદમીને પાર્ટી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા આવનાર સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી પહેલા BJP પાર્ટીને અને AAP પાર્ટીને ઝાટકો