ધોળકા શહેરમાં ગોવાળિયા વાસ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું . આ સંમેલનની શરૂઆત મારુતિ હવન થી કરવામાં આવી

ધોળકા શહેરમાં ગોવાળિયા વાસ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું . આ સંમેલનની શરૂઆત મારુતિ હવન થી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગોવાળિયા વાસ વસ્તી ના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ સંમેલનમાં પરમ પૂજ્ય શંકર ગીરીબાપુ રામદેવપીર…








