GANESH RAWAT

GANESH RAWAT

જૂનાગઢ ગિરનાર દરવાજા પાશે વીજ પોલ ધરા સઈ થયો

જૂનાગઢના હૃદયસમા ગણાતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ફાયર સ્ટેશનથી ગિરનાર દરવાજા વચ્ચેના માર્ગ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા સ્ટ્રીટ લાઈટનો લોખંડી પોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. સદનસીબે…

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર મુકામે માં ખોડીયાર માતાજી ના મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જેમાં ડુંગર સરપંચ સહિત 43 સલરા જિલ્લા પંચાયત ના સભ્ય ટીનભાઈ ઉર્ફે મુકેશભાઈ તેમજ ડુંગર ગામની ધર્મ પ્રેમી જનતા અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને માં ખોડીયાર માતાજી નું મંદિર નું ખાતમુરત કર્યું હતું અને ડુંગર ખજુરિયા ફળિયા…

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે

સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી “આજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા,…

વિરમગામ નગરપાલિકાના ભોજવા વોર્ડ ખાતે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ પંડ્યાની અધ્યક્ષતા અને ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની

ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ શહેર ભાજપ દ્વારા “મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં આવ્યો ત્યારબાદ ચૂંટણીલક્ષી શહેર ભાજપની બેઠક યોજાઇ હતી જેમાં ભરતભાઈ પંડ્યાએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને સમૂહ ટિફિન ભોજન કરવામાં આવ્યું રિપોર્ટર દિનેશ ઠાકોર

માનનીય વડાપ્રધાન શ્રી narendramodi ગુજરાતની મુલાકાતે

પધાર્યા તે અવસરે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર અજિત પટેલ

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે મહાવીર જન્મ કલ્યાણકના પવિત્ર અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું.

પરંપરાગત વારસા અને અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીના અદભૂત સમન્વય સાથે તૈયાર થયેલું આ સંગ્રહાલય મુલાકાતીઓ, વિદ્વાનો અને સંશોધકોને ભારતના ભવ્ય ભૂતકાળથી ગૌરવભેર અવગત કરાવશે. રિપોર્ટર અજય રબારી

દાહોદ એસ.પી.જાડેજા સાહેબની સુખસર પોલીસ સ્ટેશન માં સત્તાવાર મુલાકાત.

તા.30/03/2026 ના રોજ દાહોદ જિલ્લાના એસ.પી.શ્રી જાડેજા સાહેબની સુખસર ખાતે આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અનુલક્ષીને મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ઝાલોદ ડિ.વાય એસ.પી પટેલ સાહેબ.સી.પી. આઇ રાઠવા સાહેબ અને સુખસર પી. આઇ શ્રી વરું સાહેબ પી.એસ. આઈ. દામાં અને…

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતગર્ત નૂતન પ્રાથમિક શાળાના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતગર્ત નૂતન પ્રાથમિક શાળાના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી તથા પોલીસ સ્ટેશનની કામગીરી, હથિયારો વિશે માહીતી તથા સાયબર અવેરનેસ લગત માર્ગદર્શન આપવામાં આવે રિપોર્ટર અજય રબારી

તારીખ 29/03/2026 ના રોજ બીજેપી કાર્યકર્તા અને મન કી બાત ટિફિન બેઠક કાર્યક્રમ યોજાયો હતો

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાય વિચારો સાંભળ્યા બાદ કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યા અને સહિયારા પરિવારની જેમ સાથે બેસીને ટિફિનનું ભોજન લીધું હતુંજેમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી રમેશભાઈ કટારા સાહેબ બીજેપી સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં તાલુકા તેમજ જિલ્લા…

વર્ષો જૂની પરંપરા : મહેસાણા તાલુકાના મેઘાઅલિયાસણા ગામે ખોડલધામ ખાતે

ર્ષમાં બે-બે વાર નવરાત્રી ની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. માતાજીને નિત નવો શણગાર અને ફૂલહાર થી સુશોભન કરવામાં આવે છે. ચૈત્ર સુદ દુર્ગાષ્ટમીના દિવસે સાંજે સંધ્યા આરતી ટાઈમે પલ્લી ભરવામાં આવે છે અને રાત્રે વિશેષ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં…