Category Uncategorized

ફરી એકવાર 108 સેવા જીવા દોરી સમાન સાબિત થઈ છે

તારીખ: 30/12/2025સ્થળ:- SDH હોસ્પિટલ ધંધુકા તા: ધંધુકા જી:- અમદાવાદ આજના યુગમાં 108 એમ્બ્યુલન્સ સેવાએ અનેક જીવન બચાવ્યાં છે. તેમાંથી એક અનોખી ઘટના ધંધુકા નજીક બની છે જ્યાં એમ્બ્યુલન્સમાં જ એક પ્રસૂતાએ સ્વસ્થ બાળકી ને જન્મ આપ્યો હતો. આ ઘટના માત્ર…

ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં આવેલ હરી જવેલર્સના માલિકો 97 કિલો ચાંદી અને રોકડ લઈ ફરાર!

300 થી 400 કરોડ રૂપિયાનું ફુલેકુ સોની પરિવારે ફેરવી ભાગી ગયા હોવાનું લોકોમાં ચર્ચાઅનેક લોકોના પૈસા ડૂબ્યા ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં આવેલ હરી જવેલર્સના માલિકો 97 કિલો ચાંદી અને રોકડ લઈ ફરાર!​અમદાવાદ ગ્રામ્ય ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતા ‘હરી…

આજ રોજ સરકારી પ્રાથમિક શાળા નં/2 સેકટર 24 ખાતે ભારતિય શિક્ષક પ્રશિક્શણ

આજ રોજ સરકારી પ્રાથમિક શાળા નં/2 સેકટર 24 ખાતે ભારતિય શિક્ષક પ્રશિક્શણ સંસ્થા માંથી આવેલા વિદ્યાર્થી ઓ ધ્વારા ધોરણ-6,7,8 ના વિદ્યાર્થી અને શાળા ના શિક્ષક મિત્રો સાથે રહી ને તારીખ:30/12/2025 ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાંમા આવ્યો જેમા શાળા ના આચાર્ય…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને

અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ની પ્રસ્તુતિ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની સાથે નિહાળી.અમદાવાદના સંસ્કારધામ, ઘુમા ખાતે આયોજિત આ પ્રસ્તુતિમાં ૧૫૦ કલાકારો દ્વારા માનનીય મોદીજીના જીવન અને…

દાહોદમાં દેવગઢ બારીયા ખાતે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્ક શોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે…

जब तक कर्ज माफी नहीं, तब तक महायुति को वोट न दें…मराठवाड़ा में गरजे उद्धव ठाकरे, फडणवीस-शिंदे भी बोले

Maharashtra Politics: महाराष्ट्र में स्थानीय निकाय चुनावों के ऐलान के साथ राजनीति गरमा गई है। पूर्व सीएम उद्धव ठाकरे ने किसानों से महायुति के बहिष्कार करने की अपील की है। मराठवाड़ा के दौरे में उद्धव ठाकरे ने कहा कि जब…

रेलवे, पुलिस या प्रदर्शनकारी, कौन लौटाएगा मेरी बेटी? मुंबई के ट्रेन हादसे में मारी गई हेली की मां का फूटा दर्द

मुंबई : ‘उसे कौन लौटाएगा, पुलिस प्रदर्शनकारियों को क्यों नहीं रोक सकी… उसकी मौत का जिम्मेदार कौन है, पुलिस, प्रदर्शनकारी या रेलवे? आज मैंने अपनी बेटी खोई है, कल कोई और अपनी बेटी खोएगा.. आम जनता को ही कब तक खोना पड़ेगा?…