
ધોળકા નગરમાં મારુતિ નગર નું હિન્દુ સંમેલન યોજાયું : પંચ પરિવર્તન વિશે થઈ
આજ રોજ ધોળકા નગર ના મારુતિ નગર વસ્તી નું હિન્દુ સંમેલન યોજાયું. જેમાં વિસ્તાર ના સામાજિક આગેવાન ની હાજરી રહી. મુજપુર ગામના રામદેવ મંદિર ના મહંત શ્રી પુનિત બાપુ ના આશીર્વચન મળ્યા. બાપુ દ્વારા હિન્દુ સમાજ ને સંગઠિત થવાનું આહ્વાન…






