અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ની પ્રસ્તુતિ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની સાથે નિહાળી.અમદાવાદના

સંસ્કારધામ, ઘુમા ખાતે આયોજિત આ પ્રસ્તુતિમાં ૧૫૦ કલાકારો દ્વારા માનનીય મોદીજીના જીવન અને વિચારોને

પ્રેરણાદાયક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ, સંકલ્પ અને સંસ્કારની યાત્રા છે.






